SHANI MAHATMYA – NAV GRAHNI KATHA SATHE

SHANI MAHATMYA – NAV GRAHNI KATHA SATHE
કલિયુગમાં શનિ ગ્રહનું મહત્વ સવિશેષ છે. શનિ ગ્રહ દરેકની કુંડળીમાં હોય. દરેક માણસ અઢી વર્ષની તેમ જ સાડા સાત વર્ષની પનોતી ભોગવે જ, વળી જો જીવન સામાન્ય લંબાઈનું હોય તો એક કરતાં વધુ વાર એ પનોતીઓ પધારે. એ સિવાય શનિ ગ્રહની મહાદશા હોય, કુંડળીમાં શનિ મહારાજ ક્યાં છે, ક્યાં જુએ છે તે પણ મહત્વનું. શનિ ગ્રહ જીવના અગાઉના કર્મ મુજબ ફળ રૂપે સુખ અને દુઃખનો અનુભવ આપે કે પછી સુખ અને દુઃખના અનુભવ...More

Discover

You may also like...

Pratigya

Novel Social Stories Hindi

Shyam Rang Samipe

Novel Romance Social Stories Gujarati

Arnav Pandit

Crime & Thriller & Mystery Novel Gujarati

Gazal Gagri

Novel Gujarati

Verni Vasulat

Novel Social Stories Gujarati

Scion of Ikshvaku

Historical Fiction & Period Mythology Novel English