MANE KEM VISARE RE

MANE KEM VISARE RE
ભાઈ જગદીશ રથવી (સ્નેહબંસી) એમના નવલકથા અને ચરિત્રાત્મક લખાણોથી ખૂબ જાણીતા થયા છે. ‘મારા લાડકવાયા’માં તેમની ચરિત્રાત્મક લેખનની ખૂબીઓ પારખી શકાશે. અહીં પોતાના ૪૧ જેટલા સહાધ્યાયીઓની વિકાસ, વિશેષતા અને કામગીરીની લાક્ષણિક છબીઓ તેમણે પ્રેમથી આલેખી છે, તે ગુજરાતી સાહિત્યમાં વિરલ ઘટના છે. કોઈ લેખકે એક-બે સહાધ્યાયીઓ વિશે લખ્યું છે, પણ જગદીશ રથવીએ લોકભારતીના આટલા બધા સહાધ્યાયીઓ વિશે...More

Discover

You may also like...

knowledge garden

Article & Essay Nonfiction Other Gujarati

Vedchhini Sahityik Vadvai

Article & Essay Poetry Short Stories Gujarati

SARNAMA VAGARNA PREMPATRO

Article & Essay Romance Gujarati

101 Learnings To Heal Yourself

Article & Essay Nonfiction Self-help English

Mhais

Article & Essay Comedy & Humor Marathi

My Seditious Heart

Article & Essay Nonfiction Social Stories English